(1)'ઈન્દુકુમાર' નાટકના કર્તા કોણ છે?
(2)નીચેનામાંથી કયા સર્જકે ઐતિહાસિક નવલકથાઓ આપી છે?
(3)'ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય'- પંક્તિ કયા કવિની છે?
(4)'એકલવ્ય' નાટકના કર્તા કોણ છે?
(5)નીચેનામાંથી કઈ નવલકથા જાનપદી નવલકથા છે?
(6)'ઇટ્ટાકિટ્ટા' કયા કવિનો કાવ્યસંગ્રહ છે?
(7)નીચેનામાંથી કયા કવિએ હાઈકુ કાવ્યપ્રકારને સફળતાપૂર્વક ખેડ્યો છે?
(8)નીચેનામાંથી કયો એકાંકીસંગ્રહ ઉમાશંકર જોશીનો છે?
(9)'થોડો વગડાનો શ્વાસ' કાવ્યરચના કયા કવિની છે?
(10)નીચેની કઈ નવલકથામાં દુષ્કાળનું ભયાવહ ચિત્ર અંકિત થયું છે?
(11)કયા કવિ પર શ્રીઅરવિંદ અને માતાજીનો પ્રભાવ પડ્યો છે?
(12)28 માત્રા કયા છંદની પંક્તિમાં હોય છે?
(13)'નવાણ' શબ્દનું શિષ્ટરૂપ શું થાય?
(14)'દુઃખમાં ડૂબેલા માણસો નિરાશ થઈ જાય છે.'- રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે?
(15)'દુયા કરે છે કેટલાયે ઘા અહી' - નિપાત ઓળખાવો.
(16)એક પૂર્વજને બ્રિટીશરોએ 'બહાદુર' નો ઈલ્કાબ આપ્યો.- રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.
(17)'ઓછું આવવું' રૂઢીપ્રયોગ કયો અર્થ સૂચવે છે?
(18)'ઘરધંધાની ધાણી રે તેમાં તેલિયા તાણે' અલંકાર ઓળખાવો.
(19)ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે...
(20)કવિ ચિનુ મોદીનું ઉપનામ જણાવો.
(21)'અતિજ્ઞાન' કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે?
(22)ગુજરાતમાં એબ્સર્ડ નાટકને કોને પ્રચલિત કર્યું?
(23)'મધુ હાલરડું ગાય છે.' - આ વાક્યનું પ્રેરક વાક્ય શોધો.
(24)કયા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ ગવાય છે?
(25)'દયાસખી' તરીકે કયા કવિ પ્રસિદ્ધ હતા?
(26)'જુનું પિયરઘર' કાવ્યના કવિનું ઉ ઉપનામ જણાવો.
(27)'યુગદ્રષ્ટા' 'યુગપ્રવર્તક' અને 'યુગધર' તરીકે કયા લેખક ઓળખાય છે?
(28)નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
(29)ધીરા ભગતે કયા સ્વરૂપમાં સાહિત્ય સર્જન કર્યું છે?
(30)ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?
(31)દયારામ-ગરબી અખો-છપ્પા તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા શાના માટે પ્રખ્યાત છે?
(32)ઉશનસ તખલ્લુસ ધરાવનાર લેખક એટલે...
(33)'ઝેર તો પીધા છે જાણી જાણી' શ્રી મનુભાઈ પંચોળી લિખિત છે.
(34)'જક્ષણી' કયા લેખકની નવલિકા છે?
(35)'વૃક્ષ' એકાંકી કયા સાહિત્યકારની રચના છે?
(36)'વિષાદને સાદ' કાવ્યના કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ કોણ છે?
(37)'પાટણની પ્રભુતા' કયા પ્રકારની નવલકથા છે?
(38)'સુન્દરમ' ઉપનામ નીચેનામાંથી કોનું છે?
(39)'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ના કવિ કોણ છે?
(40)'અરિ' શબ્દ કયા શબ્દનો વિરુદ્ધ અર્થ દર્શાવતો શબ્દ છે?
(41)'તેમને આપના દેશને આઝાદી અપાવી'. આ વાક્યમાં સર્વનામ કયું છે?
(42)'એકડો મંડાઈ જવો' ના અર્થ જેવો નીચેના પૈકી રૂઢીપ્રયોગ કયો છે?
(43)'શિક્ષક નિશાળમાં ખૂબ ભણાવતા'- આ વાક્યમાં ક્રિયાપદ કયું?
(44)'ગાતા રહો પક્ષીઓ ગાતા રહો' વાક્યનો પ્રકાર કયો છે?
(45)નીચેનામાંથી કયું બિરુદ ઝવેરચંદ મેઘાણીનું છે?
(46)નીચેનામાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે?
(47)'જેવું કરે તેવું પામે' કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે?
(48)નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી?
(49)'સસ્તું સાહિત્ય' ના સ્થાપક કોણ હતા?
(50)ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(51)'જયભિખ્ખુ' કોનું તખલ્લુસ છે?
(52)'અમૃતા' કોની કૃતિ છે?
(53)કવિ કલાપી ક્યાંના નિવાસી હતા?
(54)'ટાઈમ મશીન' ના લેખક કોણ છે?
(55)માલતીમાધવ કોની કૃતિ છે?
(56)ગુજરાત વિદ્યાસભા કયું મેગેઝીન બહાર પાડે છે?
(57)'પ્રિઝન ડાયરી' પુસ્તકના લેખક કોણ છે?
(58)નીચેનામાંથી કઈ કૃતિ બંકીમચંદ્ર ચેટરજીની છે?
(59)હોરી કઈ નવલકથાનું પાત્ર છે?
(60)નીચેનામાંથી ગરબી સાહિત્યિક સ્વરૂપ માટે કોણ પ્રસિદ્ધ છે?
(61)ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત કરતું ત્રિમાસિક કયું છે?
(62)આંગળિયાતના લેખક કોણ છે?
(63)માણસાઈના દીવા કોની કૃતિ છે?
(64)તાજેતરમાં લઘરો ઉપનામ ધરાવતા કયા સાહિત્યકારનું અવસાન થયું?
(65)'કમાડ' તળપદા શબ્દનો યોગ્ય અર્થ આપો.
(66)કયા અલંકારમાં ઉપમાન કરતાં ઉપમેય ચડિયાતું હોય છે?
(67)નર્મદા તો ગુજરાતની મહાનદી છે. - રેખાંકિત પદ શું દર્શાવે છે?
(68)તેઓ અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. - વિભક્તિ દર્શાવો.
(69)'કરેલ ઉપકારને જાણનાર' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
(70)નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો - વાક્યનો પ્રકાર જણાવો.
(71)ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે?
(72)મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ છે?
(73)'માધવ ક્યાંય નથી' કૃતિ કોની છે?
(74)'રણ તો લીલાછમ' કોની કૃતિ છે?
(75)'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' કોની પંક્તિ છે?
(76)ઉમાશંકર જોશીનું ઉપનામ શું હતું?
(77)ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' નું બિરુદ આપનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો?
(78)કવિ નાનાલાલનું ઉપનામ શું છે?
(79)ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે?
(80)લીલુડી ધરતીના લેખક કોણ છે?
(81)'મૂછાળી માં' તરીકે ઓળખાતા બાળ-સાહિત્યકારનું નામ જણાવો.
(82)'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તૂ લઈ જા' આ રચના કોની છે?
(83)ગુજરાતી કાવ્યોમાં ખંડકાવ્યોનો પ્રારંભ કોને કર્યો હતો?
(84)ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે?
(85)ગુજરાતી હાસ્ય સાહિત્યના 'હાસ્ય સમ્રાટ' નું બિરુદ કોને મળ્યું છે?
(86)'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ છે?
(87)ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ છે?
(88)'ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કુવો ભરી ને અમે રોઈ પડ્યા' - આ કોની રચના છે?
(89)ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?
(90)સાત પગલાં આકાશમાં નવલકથા કોને લખી છે?
(91)નિશીથ કૃતિના રચયિતા કોણ છે?
(92)દર્શક તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?
(93)ઝેર તો પીધા છે જાણી જાણી આ કૃતિના સર્જક કોણ છે?
(94)ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિ 'ભદ્રમભદ્ર' કોને રચી છે?
(95)જિપ્સી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?
(96)આંગળિયાતના લેખક કોણ છે?
(97)કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કૃતિ કઈ જોવા મળે છે?
(98)જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા માનવીની ભવાઈના લેખક કોણ છે?
(99)જનનીની જોડ સખી નહિ જડે રેલોલ ના રચયિતા કોણ છે?
(100)કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે?
Social Chat is free, download and try it now here!